Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

રાજપીપળાની બે સંસ્થાઓ દ્વારા સરકારી ઓવારે લોકોના સ્વાસ્થ્ય માટે વનસ્પતિ દ્વારા બનાવેલા જ્યુસનું વિતરણ કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા જય માતાજી ચેરીટેબલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ તથા શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા કરજણ નદીના સરકારી ઓવારે વિનામૂલ્યે જુદી જુદી જાતના જ્યુસનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેનો ઓવરા તરફ મોર્નિંગ વોકમાં આવતા જતા સિનિયર સિટીજનો કે યુવાઓ એ બહોળી સંખ્યામાં કોવિડ ના પાલન સાથે લાભ લીધો હતો.આ સેવા કાર્ય માં ડો.દમયંતી બા સિંધા  સીધા સાહેબ કલ્પેશ મહાજન અંકુર ઋષિ તથા નેહા ઋષિ જોડાયા હતા

(1:30 pm IST)