Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

કાલે ભારત બંધનું એલાન : રાજ્યની એસટી બસ સેવાને કોઈ અસર નહીં : તમામ રૂટ પર બસ દોડશે

અમદાવાદ : કાલે ભારત બંધનું એલાન ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં એસટી બસ સેવાને ભારત બંધની અસર નહીં થાય. જો કોઈ જરૂર જણાશે તો બસ સેવા બંધ કરાઈ શકાય છે, જો કે હાલમાં તો એવી કોઈ શક્યતાઓ જોવા નથી મળી રહી. રાબેતામુજબ તમામ રૂટ પર બસ સેવા ચાલુ રહેશે

(9:07 pm IST)