Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

નવસારી જિલ્લામાં કોરોનાના વળતા પાણી :આજે ૧૬ નવા કેસો : ૪૬ દર્દી ઓ કોરોના મુકત

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : નવસારી જીલ્લામાં આજે એટલે કે ૮ મી જૂનનાં રોજ ૧૬ નવા કેસો નોંધાયા છે અને ૨ દર્દીઓના અવસાન થયેલ છે, જેની સામે ૪૬ દર્દીઓ કોરોના મુકત થઇ શક્યા છે, જીલ્લા માં હાલ ૧૭૮ દર્દી ઓ સારવાર હેઠળ છે

(11:04 pm IST)