Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

નાફસ્કોબના ચેરમેન સંઘાણીએ ગાંધીનગરમાં દીપ પ્રજવ્વલીત કર્યા

 અમરેલી તા.૮ : ભારત સહિત દેશ અને દુનિયામાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા જે દિવો, મીણબતી,ટોર્ચ કે મોબાઇલ દ્વારા લાઇટ કરી ઘરની દરેક લાઇટ બંધ કરી પાંચમી એપ્રિલ રાત્રે ૯ કલાકે ૯ મીનીટ સુધી નાફસ્કોબના ચેરમેન દિલીપભાઇ સંઘાણી દ્વારા પરિવાર સાથે દિપપ્રજવલીત કરી નરેન્દ્રભાઇ મોદીએ આ કોરોના જેવા વાઇરસ સામે દેશની એકતા અને અખંડીતતા દર્શન દુનિયાને કરવાયા અને ભારત દેશ એક જુટ છે અને વાયરસથી બચવા પુરતા પ્રયત્નો કરી રહેલ છે.

તેમાં દિલીપભાઇ સંઘાણી, ગીતાબેન સંઘાણી, મનીષભાઇ સંઘાણી તેમજ પરિવાર દ્વારા ગાંધીનગર ખાતે દેશના હિતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાન પર દિપ પ્રજવલીત કરેલ હતા તે પ્રસંગની તસ્વીર.

(11:45 am IST)