Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

સુરતમાં આજે બુધવારે કોરોના રસીકરણમાં એક દિવસનો બ્રેક: બંછાનિધિ પાની

સુરતના મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ ટ્વિટર ઉપર ટ્વિટ કરીને જણાવ્યું છે કે આજે બુધવારે  સુરતમાં કોરોના વેક્સિનેશન બંધ રહેશે.
ત્યારબાદ ગુરુવારથી રાબેતા મુજબ કોરોના રસીકરણ ફરી શરૂ કરવામાં આવશે

(12:39 am IST)