Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ભરતસિંહની તબિયત વધારે નાજુક ? : ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભરતસિંહ સોલંકીની તબિયત વધુ બગડી હોવાનું જાણવા મળે છે. તેમને કોરોના પોઝિટિવ આવેલ છે અને વડોદરાથી થોડા દિવસ પહેલાજ અમદાવાદ સિમ્સ હોસ્પીટલમાં ખસેડાયા હતા. અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા અત્યારે મોડી રાત્રે દોડી ગયાનું જાણવા મળે છે.

ભરતસિંહની તબિયત વધારે નાજુક ? : ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભરતસિંહ સોલંકીની તબિયત વધુ બગડી હોવાનું જાણવા મળે છે. તેમને કોરોના પોઝિટિવ આવેલ છે અને વડોદરાથી થોડા દિવસ પહેલાજ અમદાવાદ સિમ્સ હોસ્પીટલમાં ખસેડાયા હતા. અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા અત્યારે મોડી રાત્રે દોડી ગયાનું જાણવા મળે છે.

(11:53 pm IST)