-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Tuesday, 6th April 2021
લગ્નમાં છૂટછાટની મર્યાદા ઘટવાના એંધાણઃ રાજકીય - સામાજિક મેળાવડા પર આવશે નિયંત્રણ
અમદાવાદ :આજે ગુજરાત હાઇકોર્ટે રાજય સરકારને જે નિર્દેશો આપ્યા છે તેમાં લગ્ન જેવા પ્રસંગોમાં હાલ ર૦૦ માણસોને હાજર રહેવાની છુટ છે તેમાં ઘટાડો કરવાની બાબતનો પણ સમાવેશ થાય છે. હાઇકોર્ટના આ સુચન બાદ રાજય સરકાર ટુંક સમયમાં આવા પ્રસંગોમાં સંખ્યા ઘટાડીને પ૦ કે ૧૦૦ની કરે તેવી શકયતા છે. એટલું જ નહીં રાજકીય અને સામાજિક મેળાવડા - પ્રસંગોમાં પણ કડક નિયંત્રણો આવે તેવી શકયતા છે. સરકાર હાઇકોર્ટના તમામ નિર્દેશો ઉપર ગંભીરતાથી વિચાર કરવા તૈયાર હોવાનું જાણવા મળે છે.
(4:07 pm IST)