Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

ઓખી વાવાઝોડાનું સંકટ ટળ્યું ;ગુજરાતના તટ વિસ્તારમાં નહિ ટકરાય વાવઝોડુ ;દરિયામાં વિખેરાઈ જવાની સંભાવના

રાજકોટ :ઓખી વાવાઝોડાનું સંકટ ટળ્યું હોવાનું જાણવા મળે છે અને ગુજરાતના તટ વિસ્તારમાં નહિ વાવઝોડુ ટકરાશે નહિ અને દરિયામાં   વિખેરાઈ જવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે વાવઝોડુ ખંભાતના અખાતમાં ધીમું પડ્યું છે અને 280 કી,મી,દૂર દરિયામાં સમાઈ જાય તેવી શકયતા છે ઓખી વાવઝોડુ :ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે જોકે દરિયા કાંઠે પવન ફુંકાશે વાવઝોડુ નબળું પડતા વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો છે જોકે તંત્ર સાબદું છે અને સતત નજર રાખી રહયું છે

(11:36 pm IST)