Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

સુરતીલાલાઓ ઉપર ઓખી વાવાઝોડાની ઘાત ટળી :વાવાઝોડું સુરતથી 200 કી,મી,દૂર દરિયામાં નબળું પડ્યું

રાજકોટ ;સુરતીલાલાઓ ઉપર ઓખી વાવાઝોડાની ઘાત તળી ગઈ છે અરબી સમુદ્રમાંથી ઉદભવેલ ઓખી વાવઝોડુ સુરતથી 200 મકી,મી, દૂર દરિયામાં નબળું પડ્યું છે તેમ હવામાનખાતાની યાદીમાં જણાવેલ છે

સુરત હવામનખાતાના વર્તુળોએ જણાવ્યું હતું કે વાવાઝોડું એટલા માટે નબળું પડ્યું છે કે સમુદ્રમાંની સપાટીનું તાપમાન જોઈએ તેટલું નીચું નહીં ગયું હોવાથી પૂરતા પ્રમાણમાં ભેજ નહીં મળતા વાવાઝોડું વિખેરાય રહ્યું છે

 

(10:38 pm IST)