Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

નરેન્દ્રભાઈની કાલની સુરતની વિકાસ રેલી રદ :હવે તા;7મીએ બપોરે 1 વાગ્યે યોજાશે :ભાજપ દક્ષિણ ગુજરાતના ઇન્ચાર્જ વિનોદ જૈનની જાહેરાત :આવતીકાલે બુધવારે ધંધુકા-નેત્રંગ-દાહોદની સભાઓ યથાવત ચાલુ

રાજકોટ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આવતીકાલની સુરતની વિકાસ રેલી રદ કરાઈ છે અને હવે તા;7મીએ બપોરે 1 વાગ્યે યોજાશે તેમ ભાજપ દક્ષિણ ગુજરાતના ઇન્ચાર્જ વિનોદ જૈનએ  જાહેરાત કરી છે જોકે વડાપ્રધાન મોદીની આવતીકાલે બુધવારે ધંધુકા-નેત્રંગ-દાહોદની સભાઓ યથાવત ચાલુ રખાઈ છે 

 

(9:49 pm IST)