Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી ની તબિયત લથડી: યુ.એન.મહેતા માં દાખલ કર્યા

મોડી રાત્રે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત બગડતા તેમને ગાંધીનગર  સિવિલ હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે યુ. એન. મહેતા હોસ્પિતલમાં ખસેડાયા છે.
હાર્ટની તકલીફ થતા અમદાવાદ ખસેડાયા છે. તેમને કોરોના થયો છે કે કેમ તે જાણવા મળતું નથી. સત્તાવાર અહેવાલની રાહ જોવાઇ રહી છે.

(11:39 pm IST)