Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

રાજ્યના 22 જેટલા પીએસઆઇની બદલીના હુકમો કરતા પોલીસવડા શિવાનંદ ઝા :મોરબી જિલ્લાને બે નવા પીએસઆઇ મળ્યા

અમદાવાદ : રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા રાજ્યમાં વિવિધ સ્થળે ફરજ બજાવતા ૨૨ પીએસઆઈની બદલી કરવાના આદેશ અપાયા છે જેમાં મોરબી જિલ્લાને બે નવા પીએસઆઈ મળ્યા છે

  રાજ્યના ડીજીપીના શિવાનંદ ઝા દ્વારા રાજ્યના ૨૨ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગર (એટેચ એસ એમ સી) માં ફરજ બજાવતા વાણીયા ગીરીશભાઈ વરજાંગભાઈ અને અમરેલીમાં ફરજ બજાવતા મુળિયા જસમતભાઈ ખાટાભાઇ એમ બે પીએસઆઈની મોરબી બદલી કરવામાં આવી છે અને મોરબીને બે નવા પીએસઆઈ મળ્યા છે

   બદલી પામેલા પીએસઆઇની યાદી આ મુજબ છે

(7:59 pm IST)