Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

વલસાડના સલવાવ સ્‍વામિનારાયણ ગુરૂકુળના સેવકની આત્મહત્યા

વલસાડઃ સલવાવ સ્‍વામિનારાયણ ગુરૂકુળના અેક સેવકે ગળાફાંસો ખાઇને આત્‍મહત્‍યા કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે. જો કે, તેમના મોતના કારણ અંગે હજુ સુધી કોઇ સ્‍પષ્‍ટ કારણ જાણવા મળ્યું નથી.

સ્વામિનારાયણ ગુરૂકુળમાં આ પ્રકારનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર ઘટનાને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(8:26 pm IST)