Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

નવરાત્રી, રણોત્સવ, પતંગોત્સવમાં સરકારે રૂ.૩૭૮૩ કરોડ ઉડાડયા

 ગાંધીનગર તા. પ : રાજયમાં રણોત્સવ, નવરાત્રી મહોત્સવ અને પંતગોત્સવ અંગે કોંગ્રેસના પુંજાભાઇ વંકા દ્વારા પૂછવમાં આવેલ પ્રશ્નોના ઉતરમાં પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે તા.૩૧/૧/૧૮ ની મસ્થિતએ છેલ્લા બે વર્ષમાં આ ઉત્સવો પાછળ રૂ.૩૭૮૩.૬૮ લાખનો ખર્ચ કરવામાં આવેલ છે.

આ મહોત્સવોમાં રાજય બહાર અને વિદેશી મહેનાનો માટેરહેવા, જમવા, ટ્રાન્સપોર્ટ સરભરામા રૂ. ૩૯૧.૧૩ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છ.ે

(5:07 pm IST)