Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

પ્રદેશ કોંગ્રેસ અગ્રણી પ્રદીપભાઈ ત્રિવેદીના પિતાશ્રીનું દુઃખદ નિધન :બુધવારે સવારે અંતિમયાત્રા

રાજકોટ : પ્રદેશ કોંગ્રેસ અગ્રણી તથા લોકસભા ચુંટણી કેમ્પેઇન કમીટી સભ્ય પ્રદીપભાઈ ત્રિવેદીના પીતા શ્રી પ્રફુલચંદ્ર રવિશંકર ત્રિવેદીનો સ્વર્ગવાસ થયેલ છે.

  સદગત્ ની અંતિમયાત્રા આવતીકાલે બુધવારે તા. 06-02-2019 ના સવારે 8-30 કલાકે તેમના નિવાસસ્થાન 150 ફૂટ રીંગ રોડ, ચિત્રલેખા એપાર્ટમેન્ટ, કે.કે.વી. સર્કલ નજીક, રાજકોટ ખાતેથી નિકળશે

(11:45 pm IST)