Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

સરકાર ઉકેલ માટે પહેલ નહીં કરે તો પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે :હાર્દિક પટેલના ઉપવાસ અંગે દિનેશ બામભણીયાની પ્રતિક્રિયા

અમદાવાદ :હાર્દિક પટેલના ઉપવાસ 11મા દિવસે પહોંચયા છે ત્યારે સરકારે આ મામલે પ્રતિક્રિયા આપતાં હાર્દિકના આ ંદોલનને રાજકીય અને વિરોધ પક્ષ પ્રેરિત ગણાવતાં મામલો ગરમાયો છે.

  પાસના પૂર્વ નેતા દિનેશ બાંભણીયાએ મંત્રી સૌરભ પટેલના નિવેદન મામલે તીખો વળતો હુમલો કરતાં કહ્યું કે, સરકાર પાટીદારો સામે ભેદભાવ અને વ્હાલા દવાલાની નીતિ અપનાવી રહી છે. સરકારે આ મામલે યોગ્ય ઉકેલ લાવવા માટે વાટાઘાટો માટે પહેલ કરવી જ જોઇએ. જો આમ નહીં થાય તો ગુજરાત સરકારે આ માટે પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.

(3:40 pm IST)