Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

ખાડિયામાં આવેલા 700 વર્ષ જૂના રણછોડરાય મંદિરમાં જનમાષ્ટમીની ઉજવણી

અમદાવાદ: ખાડિયામાં આવેલા સુપ્રસિદ્ધ રણછોડરાય મંદિરમાં જન્માષ્ટમીના પર્વે ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. લગભગ 700 વર્ષ જેટલું જૂનું આ મંદિર કોટ વિસ્તારની ઓળખ સમાન છે, જ્યાં દર વર્ષે જનમાષ્ટમીની ધામધૂમથી ઉજવણી થાય છે, અને મોટી સંખ્યામાં ભક્તો તેનો લાભ લે છે.

(1:45 pm IST)