Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

મોટાપાયે મગફળીની ખરીદી થતા સાચવણીમાં બેદરકારીને કારણે આ કૌભાંડ રચાયું :રૂપાલા

 

અમદાવાદ :મગફળી કૌભાંડ મુદ્દે સરકાર પર માછલા ધોવાઇ રહ્યા છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમભાઈ  રૂપાલાએ કૌભાંડમાં ગુજરાત સરકાર અને નાફેડ બેજવાબદારી હોવાનું જણાવ્યું. રૂપાલાએ સરકારનો બચાવ કરતા કહ્યું કે સરકાર દ્વારા મોટા પાયે મગફળીની ખરીદી કરાઇ હોવાથી તેની સાચવણીમાં બેદરકારીને કારણે કૌભાંડ રચાયું.

(10:11 pm IST)