Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

અમદાવાદની જગન્નાથની રથયાત્રામાં 8 બાળકો પડ્યા વિખુટા : પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરાઈ

અમદાવાદના જગન્નાથ મંદિરથી રથયાત્રા નિકળી છે. રથયાત્રામાં રથ, ટેબ્લો અને ટ્રક સાથે મોટી સંખ્યામાં લોકોનો કાફલો જોડાયો છે. ત્યારે આ દરમિયાન બાળકો વિખુટા પડવાની ઘટના સામે આવી છે

રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા છે. આ દરમિયાન 8 વધુ બાળકો વિખુટા પણ પડ્યા છે. ત્યારે હવે પોલીસે વિખુટા પડેલા બાળકોને શોધવાની કવાયત હાથધરી છે. .

(2:22 pm IST)