Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

શંકરસિંહ વાઘેલા સક્રિય : ભાજપના પૂર્વ કોર્પોરેટર્સ સાથે સંપર્ક: રાજકારણ ગરમાયુ

શંકરસિંહ વાઘેલાએ પૂર્વ કોર્પોરેટર મયુર દવેનો કર્યો સંપર્ક : મયુર દવેના આ વખતે ભાજપની નહી મળે ટિકિટ

અમદાવાદ : રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના ગઈકાલના મેસેજથી રાજકારણમાં હલચલ  તેવામાં શંકરસિંહ વાઘેલાએ ભાજપના પૂર્વ કોર્પોરેટર્સના સંપર્ક વધારતા રાજકીય આલમમાં ગરમાવો આવ્યો છે

 જાણવા મળ્યા મુજબ શંકરસિંહ વાઘેલાએ શંકરસિંહ વાઘેલાએ પૂર્વ કોર્પોરેટર મયુર દવેનો સંપર્ક હતો હતો, એવું મનાય છે કે મયુર દવેના આ વખતે ભાજપની ટિકિટ નહી મળે તેવામાં આજે ભાજપના પૂર્વ કોર્પોરેટર્સ સાથે મુલાકાત કરતાં રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.

(12:54 pm IST)