Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

ગુજરાતની જનતા કોંગ્રેસને મત આપે. ભાજપથી બચવું હોય તો કોંગ્રેસને લાવો: શંકરસિંહ વાઘેલા

બાપુએ મતદારોને કહ્યું --હું કોંગ્રેસમાં નથી પરંતુ પરિવર્તન માટે અપીલ કરું છું

અમદાવાદ :  ગુજરાત વિધાનસભા ચૂંટણીને  ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે કોંગ્રેસ,ભાજપ અને આમઆદમી પાર્ટી તાડમાર તૈયારીઓમાં કામે લાગી ગયા છે, એવામાં  ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.બાપુએ મતદારોને એક વિષેશ અપીલ કરી હતી  હું કોંગ્રેસમાં નથી પરંતુ પરિવર્તન માટે અપીલ કરું છું જેથી ગુજરાતની જનતા કોંગ્રેસને મત આપે. ભાજપ થી બચવુ હોય તો કોંગ્રેસને લાવો.મત આપો પરિવર્તન લાવો.

(12:22 am IST)