Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

સિંહોના મોત અને વકરેલા સ્વાઇનફલુની કેબીનેટમાં ચર્ચા

ગાંધીનગર તા.૩ : ગિર વિસ્તારમાં સિંહોના  ટપોટપ મૃત્યુ અંગેની ચર્ચા કરવા આજે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને કેબીનેટ બેઠકમાં બોલાવવામાં આવ્યા  છે. આ મુદ્દે કોઇ પગલાનો નિર્ણય થાય તેવી સંભાવના છે ઉપરાંત રાજયમાં વકરેલા સ્વાઇનફલુના આંકડા આધારિત ચર્ચાનો મુદ્દો  છે. સ્વાઇનફલુ સામે સરકારે વધુ સઘન કાર્યવાહી કરવા માંગે છે.

(3:45 pm IST)