Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

નર્મદા ડેમના જળસ્તરમાં વધારો :સરદાર સરોવર ડેમની જળસપાટી 127.54 મીટરે પહોંચી

કલાકે સેમીનો નોંધાયો વધારો:પાણીની આવક 934 ક્યુસેક અને જાવક 20,711 ક્યુસેક

નર્મદા: સરદાર સરોવર ડેમની જળસપાટી 127.54 મીટરે પહોંચી છે પાણીની સપાટીમાં 1 કલાકમાં 3 સેમીનો વધારો નોંધાઈ રહયો છે પાણીની આવક 934 ક્યુસેક થઇ છે જયારે જાવક 20,711 ક્યુસેકસની  થઇ છે 

    ડેમમાં 2658.17 MCM લાઈવ પાણીનો જથ્થો :CHPH  પાવર હાઉસના 4 યુનિટ ચાલુ કરાયા છે કેનાલમાં 19,547 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

(12:49 pm IST)