Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ધંધુકા-ધોલેરા નજીક ભાણગઢમાં ત્રણ સગીરાને વીજ કરંટ લાગ્યો:એકનું મોત

ગ્રામ પંચાયતના ટાંકામાં પાણી ભરવા જતા સમયે કરૂણ ઘટના

 

ધંધુકાના ધોલેરા નજીક ભાણગઢ ગામે ત્રણ સગીરાને વીજ કરંટ લાગતા એક તરૂણીનું મોત થઇ ગયું છે. ગ્રામ પંચાયતના ટાંકામાં પાણી ભરવા જતા સમયે કરૂણ ઘટના બની હતી. હાલમાં વીજ કરંટથી ઇજા પામેલી અન્ય બે તરૂણીઓને 108 એમ્બ્યૂલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાઇ

 મળતી માહિતી મુજબ મૃતક સગીરાનું નામ જ્યોત્સના મેર છે જેની ઉંમર 17 વર્ષની હતી

(10:50 pm IST)