Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

અંકલેશ્વરની કંપનીમાં થયેલ 2,80 લાખની કેમિકલ ચોરીનો ભેદ ઉકેલાયો

અંકલેશ્વરની નારાયણ ઓર્ગેનિક કંપનનીમાં સુપરવાઈઝર દ્વારા 2.80 લાખની કેમિકલની ચોરી  થઇ હોવાનું બહાર આવ્યું હતું  કંપનીમાં થયેલી આ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા હાથ લાગી છે.

  ચોરી અંગેની તપાસમાં કંપનીના સીસીટીવી કેમેરામાં એક પીકઅપ વાન સાથે વ્યકિતને  શંકાશીલ હાલતમાં જોતા પોલીસે તેની પૂછપરછ કરતાં ચોરીનો ભેદ ઉકેલાયો હતો

(8:26 pm IST)