Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ વાઇસ ચાન્સેલર ગોવિંદભાઇ રાવલનું નિધન:ગુરુવારે સવારે અનેરા ખાતે અંતિમવિધિ

વીશ્વમંગલમ - અનેરા, તા. હીંમતનગર, જી. સાબરકાંઠા ખાતે. સવારે 11 થી 12 દરમિયાન અંતિમ વિધિ કરાશે

અમદાવાદ : ગોવીંદભાઈ રાવલ (પુર્વ વાઈસ ચાન્સેલર, ગુજરાત વીદ્યાપીઠ - અમદાવાદ)નું દુઃખદ અવસાન થયેલ છે, સ્વ,ગોવિંદભાઇ રાવલની  અંતીમવીધી આવતીકાલે ગુરુવારે, તા.૪-૮-'૨૨ ના રોજ સવારે ૧૧ થી ૧૨ વચ્ચે વીશ્વમંગલમ - અનેરા, તા. હીંમતનગર, જી. સાબરકાંઠા ખાતે. રાખેલ છે

(11:13 pm IST)