Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

સૂરતઃ વેપારીને અપહરણકારોના ચૂંગાલમાંથી છોડાવતી પોલીસ

સૂરતમાં ર૮ લાખની લેતીદેતી મામલે એક વેપારીનું ૩ થી ૪ શખ્‍સોએ અપહરણ કર્યુ હતું. આ બાબતની પોલીસને જાણ કરાતા પોલીસે તાબડતોબ ઓપરેશન હાથ ધરી વેપારીને અપહરણકારોની ચૂંગાલમાંથી છોડાવી લઇ આરોપીને ઝડપી લીધા હતા.વરાછા બોમ્‍બે માર્કેટ પાસેથી વેપારીનું અપહરણ કરાયેલ.

(4:11 pm IST)