Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

રાજ્યના 45 જેટલા પીએસઆઇની બદલીના હુકમો : અમદાવાદ ગ્રામ્યના ચાવડા પ્રકાશકુમારને અમરેલી મુકાયા : બોટાદના શક્તિસિંહ ઝાલાને ભાવનગર અને અમરેલીના વીકમસિંહ રાણાને ભરૂચ અને પીઠડીયા દીપ્તિની રાજકોટમાં બદલી

વડોદરાના મોરવાડીયા વૃજલાલ,ગાંધીનગર ઇન્ટેલિજન્સના અજય વોરા,અમદાવાદના આકાશ સિંધવ,જલવાણી કૌશરને રાજકોટ મુકાયા : પોરબંદરના જયપાલભાઈ રાઠોડ અને જૂનાગઢના હિતેશકુમાર વાઢેરની બનાસકાંઠામાં બદલી

 

ગાંધીનગર : રાજ્યના 45 જેટલા પીએસઆઇની બદલીના હુકમો થયા છે,જેમાં અમદાવાદ ગ્રામ્યના ચાવડા પ્રકાશકુમારને અમરેલી મુકાયા છે જયારે  બોટાદના શક્તિસિંહ ઝાલાને ભાવનગર અને અમરેલીના વીકમસિંહ રાણાને ભરૂચ અને પીઠડીયા દીપ્તિની  રાજકોટમાં બદલી કરાઈ છે,વડોદરાના મોરવાડીયા વૃજલાલ,ગાંધીનગર ઇન્ટેલિજન્સના અજય વોરા,અમદાવાદના આકાશ સિંધવ,જલવાણી કૌશરને રાજકોટ મુકાયા છે અને  પોરબંદરના જયપાલભાઈ રાઠોડ અને જૂનાગઢના હિતેશકુમાર વાઢેરની બનાસકાંઠામાં બદલી કરાઈ છે

 રાજ્યના 45 જેટલા પોલીસ સબ ઇન્સ્પેકટરની થયેલી બદલીની  યાદી મુજબ છે

(10:45 pm IST)