Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

વડોદરામાં ભાડાના મકાનમાં ત્રણ દિવસ સુધી સગીરાને ત્રણ યુવાનની હવસનો શિકાર બનાવવામાં આવતા અરેરાટી

વડોદરા: બિહારના ગોપાલગંજની ડિસ્ટ્રીકટ કોર્ટમાં સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે અજીત કુમાર અને બીજા  બે યુવાનોએ  બે ત્રણ દિવસ સુધી આ સગીરા પર બળાત્કાર ગુજાર્યા બાદ ચોથા દિવસે કેરોસીન છાંટી તેને ઘરમાં જ સળગાવી દીધી હતી. બચાવ પક્ષના વકીલ ડિસ્ટ્રીકટ કોર્ટના આ ચુકાદા સામે પટના હાઈકોર્ટમાં અપીલ કરનાર છે. સગીરાના પિતાએ કહ્યું હતું કે અમને ન્યાય મળ્યો છે. પરંતુ બાકીના બેની  ધરપકડ કરી તેમને મૃત્યુ દંડની સજા થશે ત્યારે જ અમને પુરો ન્યાય મળ્યો ગણાશે.
 

(6:45 pm IST)