Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

એચ.કે. વ્યાસને ખંભાળિયા વિસ્તાર વિકાસ સતા મંડળનો વધારાનો ચાર્જ

રાજકોટ તા.૩: રાજય સરકારે ગઇકાલે જી.એ.એસ. કેડરના કેટલાક અધિકારીઓને વધારાના હવાલા આપવાના હુકમ કર્યા છે. દેવભૂમિ દ્વારકાના નિવાસી અધિક કલેકટર શ્રી એચ.કે. વ્યાસને ખંભાળિયા એરિયા ડેવલોપમેન્ટ ઓથોરીટીના મુખ્ય વહીવટી અધિકારી તરીકેનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. જી.એ.એસ. કેડરના સંબંધિત અધિકારી નિવૃત થતા આ જગ્યા ખાલી પડી હતી.

(4:07 pm IST)