Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટમાં ''નો પાર્કિંગ ઝોન જાહેર

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની :૧૪૧ મી રથયાત્રા ને લઈને શહેર પોલીસ કમિશ્નરએ રથયાત્રાના રૂટને ' નો પાર્કિંગ ઝોન જાહેર કરતુ  જાહેરનામું બહાર પાડ્યું છે

   શહેરના રથયાત્રા નીકળવાના રસ્તાને "નો પાર્કિંગ ઝોન" જાહેર કર્યા છે જેમાં જમાલપુર દરવાજા બહાર, જગ્ગનાથ મંદિરથી જમાલપુર ચકલા ,વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા , આસ્ટોડિયા ચકલા,રાયપુર ચકલા,ખાડિયા , પાંચકુવા , માણેકચોક , શાહપુર દરવાજા , રંગીલા ચોકી , દિલ્હી ચકલા , ઘી કાંટા , દાણાપીઠ થી ખમાસા થઇ જગ્ગનાથ મંદિર સુધી જાહેર કર્યો નો પાર્કિંગ ઝોન જાહેર કર્યો છે

(12:10 am IST)