Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

દલિતોના પ્રશ્ને રાજયપાલને કોંગી ધારાસભ્યોનું આવેદન

રાજકોટ : વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વમાં આજે કોંગ્રેસી ધારાસભ્યોએ એસ. સી., એસ. ટી. અંગેના સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ ઉદ્ભવેલી પરિસ્થિતિમાં દલિતો તરફી ભૂમિકા ભજવવાનો અનુરોધ કરતુ આવેદન રાજયપાલ ઓ. પી. કોહલીને સુપ્રત કરેલ તે પ્રસંગની તસ્વીર.

(3:56 pm IST)