Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

પેટાચૂંટણીમાં નિરાશાજનક પરિણામથી નરેન્દ્રભાઈ નારાજ :પીએમ મોદી અને અમિતભાઇ શાહ હવે ગુજરાતમાં વિશેષ સમય ફાળવશે

વધુ ગાબડાં ન પડે તે માટે વિશેષ સમય ફાળવીને સીધી નજર રાખશે

 

અમદાવાદ : તાજેતરની પેટાચૂંટણીમાં નિરાશાજનક પરિણામથી નરેન્દ્રભાઈ મોદી નારાજ થયાનું બહાર આવ્યું છે એક અહેવાલ મુજબ વધુ ગાબડાં ના પડે તે માટે નરેન્દ્રભાઈ અને અમિતભાઇ શાહ ગુજરાતમાં વિશેષ સમય ફાળવી સીધી નજર રાખશે તેવું પણ એક અહેવાલમાં પ્રસિદ્ધ થયું છે.

(11:34 am IST)