Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

રક્ષાબંધનના પર્વને લઈને શ્રીનાથ ટ્રાવેલ્સ દ્વારા રાખડીની ફ્રી પાર્સલ સેવા શરૂ

અમદાવાદઃ રક્ષાબંધનએ ભાઈ- બહેનનો પવિત્ર તહેવાર હોઈ શ્રીનાથ ટ્રાવેલ્સ એજન્સી દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિતે શ્રીનાથ કાર્ગો પ્રાઈવેટ લિમિટેડ દ્વારા મીઠાઈ તથા રાખડીની ફ્રી પાર્સલ સેવા શરૂ કરવામાં આવેલ છે.

આ સર્વિસમાં કોઈપણ પ્રકારનાં કેશ કરવ સ્વીકારવામાં આવશે નહી. ફકત મીઠાઈ અને રાખડીની ફ્રી સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. વધુ વિગત માટે મો.૯૦૯૯૦ ૨૨૨૨૫ /૬ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:58 pm IST)