Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ચાણસ્મામા પંથકમા વરસાદની અછત: ખારી ધારિયાળ ગામે તળાવની માછલીઓના મોત

ચાણસ્મામા પંથકમા વરસાદની લોકો પ્રતિક્ષા કરી રહ્યા છે ત્યારે ત્યાં ના ખારી ધારિયાળ ગામના તળાવની માછલીઓના અચાનક મોત થવાથી લોકોમા ડર સાથે નિરાશા જોવા મળી રહી છે. ગામના તળાવમા ઓછા પાણીના તથા વરસાદ નપડવાને કારણે પાણીમા ઓકસીજનની કમી થતા માછલીઓ મરવા લાગી છે. માછલીઓના મોતના કારણે રોગચાળાનો ગામમા ભય ફેલાયો છે.

 

(10:06 am IST)