Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ગૌરક્ષકની હત્યાના વિરમગામમાં પડઘા : મૌન રેલી યોજીને આવેદનપત્ર પાઠવ્યું

મહેસાણાના નંદાસણ પાસે ખેરપુર ગામના ગૌરક્ષકની થયેલી હત્યાના પડઘા વિરમગામમાં પડ્યા છે. વિરમગામમાં માલધારી અને હિન્દુ સમાજ દ્વારા મૌન રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

(10:05 am IST)