Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ગુજરાતનું રાજભવન જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું :કોઈપણ નાગરિક મુલાકાત લઇ શકશે

ગાંધીનગર :ગુજરાતના રાજ્યપાલ ઓ પી કોહલીએ આજે પહેલી ઓગસ્ટથી રાજભવનની મુલાકાત કોઇપણ નાગરિક લઇ શકે તેવો નિર્ણય અમલમાં મૂક્યો છે.રાજ્યપાલ કોહલીએ જાહેર જનતા માટે રાજભવન ખુલ્લું મૂકવાનો નિર્ણય 15 મેએ લીધો હતો જેને સારો પ્રતિભાવ મળતાં આજથી-પહેલી ઓગસ્ટથી નિર્ણયનો અમલ શરુ કરાઇ રહ્યો છે. ગુજરાત રાજભવનની વેબસાઈટ http://rajbhavan.gujarat.gov.in ઉપર રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

(8:19 pm IST)