Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

ભગવાન જગન્નાથજીના મોસાળમાં રણછોડરાયજીના મંદિરે ભગવાનને 56 ભોગ ધરાવાયા :વિવિધ મનોરથ

અમદાવાદ : ભગવાન જગન્નાથજીના મોસાળમાં રણછોડરાયજીના મંદિરે ભગવાનને 56 ભોગ ધરાવાયા છે. છેલ્લા 15 દિવસથી ભગવાન મોસાળમાં છે. જેથી ભગવાનની ભરપૂર રીતે આગતા સ્વાગતા કરાઇ રહી છે. જેમાં મોસાળમાં દરરોજ ભગવાનને અવનવી વાનગીઓ તેમજ ફ્રૂટનો મનોરથ કરાઇ રહ્યો છે. જેમાં ભગવાનને ધરાવાયેલા 56 ભોગને શ્રદ્ધાળુઓ ગદગદીત થઇ જાય છે

(8:45 pm IST)