Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

સુરતમાં યુવા શિબિર સંપન્નઃ ૨૦૦ થી વધુ યુવાઓ જોડાયા

 દીક્ષા દાનેશ્વરી- આચાર્ય ભગવંતશ્રી ગુણરત્નસુરીશ્વરજી મ.સા.ના શુભ આર્શીવાદથી પ.પૂ.આ.શ્રી રશ્મિરત્ન સુરીશ્વરજી મ.સા. તથા પૂજય મુનીરાજોશ્રી હરીરત્નવિજયજી મ. ,શ્રી મોક્ષાંગરત્ન વિજયજી મ. તથા શ્રી ચારિત્રયરત્નવિજયજી મ.સા. આદિ ઠાણાઓની નિશ્રામાં લાભાર્થી મોખુંદાનિવાસીશ્રીમતિ સુંદરબાઇ ગોકુલચંદ્રજી પોખારણા પરિવાર રાજહંસ ગ્રૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, સુરત-મુંબઇ આયોજીત યુવા શિબિરમાં ૨૦૦ ઉપરાંત યુવાનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. (૪૦.૪)

(2:34 pm IST)