Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

ગુણોત્સવ માટે મંત્રીઓને અને ચેરમેનોને જિલ્લાની ફાળવણી

યાદીમાં રાજકોટ જિલ્લાનું નામ જ નહિં!

ગાંધીનગર તા. રઃ રાજયના શિક્ષણ વિભાગ દ્વારા તા. પ થી ૭ યોજાનાર ગુણોત્સવ સંદર્ભે મંત્રીઓ અને બોર્ડ નિગમના ચેરમેનોને તા. ૭મીએ ઉપસ્થિત રહેવા માટે જિલ્લા ફાળવણી કરવામાં આવી છે. આ યાદીમાં રાજકોટ અને સુરત જિલ્લાનું નામ જ નથી.

નીતિન પટેલ વડોદરામાં, આર.સી. ફળદુ અમદાવાદ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા ભાવનગર, સૌરભ પટેલ મોરબી, કૌશિક પટેલ, તાપી, જયેશ રાદડિયા, ગિર સોમનાથ, ગણપત વસાવા નવસારી, દિલીપકુમાર ઠાકોર કચ્છ, ઇશ્વરભાઇ પટેલ બોટાદમાં હાજરી આપશે.(૭.૪પ)

 

(3:47 pm IST)