-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Sunday, 2nd February 2020
સુરતના લીંબાયતના ચકચારી બાળકી સાથે દુષ્કર્મ - હત્યાના દોષિત અનિલ યાદવની ફાંસીથી બચવા સુપ્રીમકોર્ટમાં અરજી
ડેથ વોરંટ પણ નીકળી ગયું હવે સુપ્રીમકોર્ટના હુકમ મુજબ કાર્યવાહી
સુરતમાં લીંબાયતના ચકચારી બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં દોષિત અનિલ યાદવે ફાંસીથી બચવા હવાતિયા મારવાના શરૂ કરી દીધા છે. દોષિત અનિલ યાદવે સુરતની કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
સુરત કોર્ટે દોષિતને ફાંસીની સજા ફટકારી છે. અને 29 ફેબ્રુઆરીએ દોષિતને ફાંસીએ લટકાવી દેવો. તેવું ડેથ વૉરંટ પણ નીકળી ગયું છે. પરંતુ હવે દોષિત અનિલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરતાં હવે સુપ્રીમના હુકમ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરાશે
(11:56 pm IST)