Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

યુવા પત્રકાર કાર્તિક બાવીસીના પિતાનું નિધન

વલસાડના અકિલાના પત્રકાર કાર્તિક બાવીસીના પિતા હસમુખભાઈ બાવીસી(ઉ.વ.65)ની આજે સવારે તબિયત બગડતા બાદ બપોરે હૃદયરોગનો હુમલો આવતાં હોસ્પિટલમાં નિધન થયું છે. સદગતની અંતિમયાત્રા આવતીકાલે શનિવારે સવારે 9 વાગ્યે વલસાડના ગુંદલાવ પોલીસચોકી પાસે આવેલા એમના નિવાસસ્થાનેથી નીકળશે. તેઓ 3 પુત્રી અને 1 પુત્રને વિલાપ કરતાં છોડી ગયાં છે. મળતાવડા સ્વભાવના હસમુખભાઈના નિધનથી પરિવારમાં ગમગીની ફેલાઈ ગઈ છે. કાર્તિક બાવીશી,મો. 7383217777

(5:23 pm IST)