Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

રાજ્યમાં સ્વાઈનફ્લૂની સંકટ ઘેરું બન્યું :એક જ દિવસમાં 64 ડૅડીઓ નોંધાયા :કુલ સંખ્યા 719 સુધી પહોંચી

 

અમદાવાદ :રાજ્યમાં સ્વાઈનનુ સંકટ દિવસેને દિવસે ઘેરુ બની રહ્યું છે આજે એક દિવસમાં સ્વાઇનના 64 દર્દીઓ નોંધાયા છે. સાથે સ્વાઈન ફ્લૂના દર્દીઓની સંખ્યા 719 સુધી  પહોંચી છે. અમદાવાદમાં સૌથી વધુ 23 દર્દીઓ નોંધાયા છે. જોકે છેલ્લા 24 કલાકમાં સ્વાઈન ફ્લૂ ગ્રસ્ત એક પણ દર્દીનું મોત થયું નથી. જેથી તંત્રને થોડીક રાહત થઈ છે. પરંતુ હજુ પણ 270 દર્દીઓ સારવાર હેઠળ છે.

(9:45 pm IST)