Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

અમુલમાં પહેલીવાર રાજકીય ઝંડા લાગ્યા :અર્જુનભાઈ મોઢવાડિયાની આકરી પ્રતિક્રિયા

અમદાવાદ :આણંદ ખાતે વડાપ્રધાન મોદીએ ચોકલેટ પ્લાન્ટના ઉદ્ઘાટન પર કોંગ્રેસ આકરી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ  કહ્યુ હતુ કે અમૂલનો ઉપયોગ ક્યારેય રાજકીય પ્લેટફોર્મ તરીકે થયો નથી. પણ પહેલી વખત અમુલમાં રાજકીય પાર્ટીના ઝંડા લાગ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો .

 

(9:03 am IST)