Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

વડોદરામાં કોરોનાનો કહેર જારી : નવા 121 પોઝીટીવ કેસ નોંધાયા : એક મોત : કુલ કેસ 8185 થયા :વધુ 144 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

બાપોદ , પાણીગેટ , રામદેવનગર , આજવા રોડ , વાધોડીયા રોડ , વારસીયા , ફતેપુરા , સમા , કારેલીબાગ , છાણી , દંતેશ્વર , વાડી , સોમાં તળાવ સહિતના વિસ્તારોમાં કોરોના કેસ

વડોદરા : વડોદરામાં કોરોનાનો કહેર યથાવત છે આજે સંજુ સુધીમાં નવા 121 પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 8185 થઇ છે આજે વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે મૃત્યુઆંક 143 થયો છે  પાછલા 24 કલાકના.2379 સેમ્પલ લેવાયા હતા

 દરમિયાન આજે વધુ 144 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે આ સાથે કુલ 6455 લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે

 વડોદરાના બાપોદ , પાણીગેટ , રામદેવનગર , આજવા રોડ , વાધોડીયા રોડ , વારસીયા , ફતેપુરા , સમા , કારેલીબાગ , છાણી , દંતેશ્વર , વાડી , સોમાં તળાવ , માણેજા , મકરપુરા , તરસાલી , માંજલપુર , વડસર , અકોટા , અટલાદરા , વાસણા રોડ , ગોરવા , ગોત્રી , તાંદલજા , સુભાનપુરા સહિતના વિસ્તારોમાં કોરોના કેસ નોંધાયા છે જયારે ગ્રામ્યમાં ડભોઇ , ડેસર , સાવલી , સેવાસી , પાદરા , વાધોડીયા , કરજણ , બીલ , ભાયલી .માં પણ કોરોના કેસ નોંધાયા છે 

(5:51 pm IST)