Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

ગાંધીનગર સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા દર્શન શ્રદ્ધા-ભક્તિના સમન્વય સાથે અદભુત કલાકૃતિ

ગાંધીનગર સ્વામિનારાયણ મંદિરમાં ચાલીસ વર્ષથી શ્રદ્ધા ભક્તિના સમન્વય સાથે વિવિધ કલાકૃતિના હિંડોળામાં ભગવાનને ઝુલાવાય છે. મંદિરનાં સંતો અને હરિભક્તો દ્વારા કોઈ પણ કારીગરની મદદ વિના હિંડોળા તૈયાર કરવામાં આવે છે

   . હિંડોળાનાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. વિવિધ કલાકૃતિનાં હિંડોળામાં બિરાજમાન પ્રભુના અદભૂત દર્શન થઇ રહ્યાં છે. હિંડોળા દર્શનનો સમય દરરોજ સાંજે ૫ થી ૮-૧૫ સુધી રાખવામાં આવેલ છે

(6:49 pm IST)