Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

જયંત બોસ્કીને એનસીપીના ફરી પ્રમુખ બનાવતા શંકરસિંહ વાઘેલા ભારે નારાજ

ટ્વીટર હેન્ડલ પરથી એનસીપીના ઓલ ઇન્ડિયા જનરલ સેક્રેટરીનો હોદ્દો દૂર કરી પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત લખ્યું : એનસીપીમાં મોટી હલંચલન એંધાણ

અમદાવાદ : એનસીપીના ગુજરાતના પ્રમુખપદે જયંત બોસ્કીને ફરી પ્રમુખ બનાવતા શંકરસિંહ વાઘેલા ભારે નારાજ હોવાની  વિગતો બહાર આવી છે

 બાપુએ તેના ટ્વીટર હેન્ડલથી એનસીપીના ઓલ ઇન્ડિયા જનરલ સેક્રેટરીનો હોદ્દો દૂર કરીને પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત એવું લખ્યું છે જેનાથી એનસીપીમાં મોટી હલચલ આવી રહ્યાંનું જાણવા મળે છે

(10:39 pm IST)