Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

'રાવણે નહી રામે કર્યું હતું સીતાનું અપહરણ' : ગુજરાતના સંસ્કૃત પાઠ્યપુસ્તકમાં છબરડો

પુસ્તક 'ઇંટ્રોડક્શન ટું સંસ્કૃત લિટ્રેચર'ના પાના નંબર 106 પર ઉલ્લેખ

ગુજરાતની સ્કૂલોમાં ધોરણ માટે સંસ્કૃત વિષય માટે આવેલા પુસ્તકોમાં નવો છબરડો બહાર આવ્યો છે. આ પુસ્તકમાં સીતાનું અપહરણ કરનારનું નામ રાવણ નહી પણ રામ બતાવવામાં આવ્યું છે. અધિકારીઓએ તેના માટે અનુવાદકને જવાબદાર ગણાવતાં હાથ અદ્ધર કરી લીધા છે. પુસ્તક 'ઇંટ્રોડક્શન ટું સંસ્કૃત લિટ્રેચર'ના પાના નંબર 106 પર લખવામાં આવ્યું છે.

(1:25 pm IST)