Gujarati News

Gujarati News

News of Friday, 30th March 2018

ગોવિંદ નામદેવનું કહેવું, રંગમંચ સાથે જોડાયેલ કલાકાર ક્યારે પણ અસફળ થતો નથી'

મુંબઈ: રંગમંચ પર અભિનય કરનાર બૉલીવુડ અભિનેતા ગોવિંદ નામદેવનું કહેવું છે કે રંગમંચ સાથે જોડાયેલ કલાકાર ક્ર્યારે પણ અસફળ થતો નથી. નામદેવે પત્રકારો સાથે વાત કરતા આ વાતનો ખુલાસો કર્યો હતો. એક કલાકાર જેટલો વધારે અભ્યાસ કરશે તેની અભિનય ક્ષમતા વધુ નિખરશે. અભ્યાસ દરમિયાન કલાકારને દરરોજ નવું નવું શીખવા મનડું હોય છે. રંગમંચ સાથે જોડાયેલ કલાકરોમાં નાના પાટેકર, નવાજુદ્દીન સિદ્દીકી, નસરુદ્દીન શાહ, મનોજ બાજપાઈ,ઓમપુરી સહિતના ઘણા કલાકરો છે.

(5:51 pm IST)