Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

ઋષિકપુરએ મત આપવા માટે યુએસમાં ભારતીય દુતાવાસની મદદ માગી

અમેરિકામાં પોતાનો ઇલાજ કરાવી રહેલ અભિનેતા ઋષિકપુરએ ટવિટ કરી બતાવ્યુ  છે કે એમને ન્યુયોર્કમાં ભારતીય વાણિજય દુતાવાસને પુછયું હતુ કે શુ તે અને એના જેવા લોકો જે દેશની બહાર છે કોઇપણ રીતે મત આપી શકે છે. જો કે એમનેે આનો જવાબ ના મા મળ્યો. ઋષિએ લખ્યુ કૃપયા આપ મત આપવાનુ નહી ભુલતા. જયહિન્દ- વંદે માતરમ.

(11:13 pm IST)